Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7ગુજરાતીચાલો, ચરણ ઉપાડો!2 Marks
Question
આ કાવ્ય દ્વારા શો સંદેશ મળે છે $?$
✓
Answer
આ કાવ્ય એક શૌર્યગીત છે, ને એમાં રાષ્ટ્ર માટે સજ્જ થવા લોકોને હાકલ કરવામાં આવી છે, પડકારો ઝીલવાનું એમાં આહ્વાન છે. ગીત દ્વારા સ્પષ્ટ સંદેશ છે કે રાષ્ટ્ર માટે તન, મન કે ધનથી $–$ જ્યાં જેનું જે રીતે સમર્પણ કરવું પડે તે કરીને, આપણા નિર્ધાર$($નિશ્ચય$)$ને હિમાલયની જેમ અડગ રહીને, સિદ્ધ કરવો.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.