Question
આવૃત્તિ$-$વિતરણમાં વિષમતા છે તેમ ક્યારે કહેવાય $?$

Answer

જો આવૃત્તિ$-$વિતરણનો આવૃતિવક્ર ઘંટાકાર $($Bell Shape$)$ ન હોય તો આવૃત્તિ$-$વિતરણમાં વિષમતા છે તેમ કહેવાય.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કાર્લ પિયર્સનની પદ્ધતિમાં વિષમતાનું માપ મેળવવાનો આધાર જણાવો.
એક પદિક નિદર્શ માટે નિદર્શ અંતરાલ $15$ છે. નિદર્શમાં $67$ મો એકમ પસંદ થયો હોય, તો તેની અગાઉ પસંદ થયેલ એકમનોક્રમ જણાવો.
અચળ વિધેયની સાંકેતિક વ્યાખ્યા આપો.
માહિતીના અવલોકનોના સરવાળાને માહિતીના મધ્યક વડે ભાગવાથી કયું પરિમાણ મળે $?$
જો આવૃત્તિ$-$વિતરણમાં $\left(M-Q_1\right)<\left(Q_3-M\right)$ હોય તો તે આવૃત્તિ$-$વિતરણની વિષમતાનો પ્રકાર જણાવો.
પ્રસારમાનનો હેતુ જણાવો.
પ્રચલિત સંકેત અનુસાર ક્રમચય અને સંચય વચ્ચેનો ગાણિતિક સંબંધ લખો.
વિષમતાંક એટલે શું $?$ તેનો સંકેત જણાવો.
અનેક$-$એક વિધેયનું ઉદાહરણ આપો.
બે ભિન્ન વિધેયો સમાન થાય તે માટેની શરતો જણાવો.