Question
અણદા વિશેની લેખકની જીજ્ઞાસા શાથી વધી ગઈ$?$

Answer

લેખકે અણદાના દેખાવ વિશે જે કલ્પના કરી હતી, તેનાથી સાવ અલગ દેખાવાનો અણદો હતો. તે કોઈ પણ પ્રકારનાં મહેનતાણાની આશા રાખ્યા વગર આખી રાત ગામમાં સફાઈ કર્યા કરતો. ઘરના લોકોએ ગાંડો માની તેને ઘર બહાર કાઢી મૂકેલો. ભીખ માંગીને તે પેટ ભરતો. ભીખમાં જે કાંઈ વધારાનું મળ્યું હોય, તો તેને ગરીબોમાં / જરૂરિયાતમંદને વહેચી દેતો. તેને મોરલી વગાડતા બહુ સરસ આવડતું. આમ તેનામાં રહેલી આવડતથી ભીખ ન માંગવી પડે, એટલું કમાવવાની એનામાં ક્ષમતા હોવા છતાં, તે ભીખ માંગીને ખાતો ને વધારાનો રોટલો ગરીબોને વહેંચી દેતો. આ બધું જાણીને લેખકને અણદા વિશેની જિજ્ઞાસા વધી ગઈ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

માની ગેરહાજરી વિશે કુસુમાયુધને નાનપણ માં કેવા કેવા જવાબો મળતા$?$
કમુબહેનની દીકરીએ ક્યારે ને કેવી રીતે કમાણી કરી હતી$?$ તેમાંથી તેણે શું ખરીદ્યું$?$
સુદામા પત્નીને મન કોના ચરણમાં સોંપવાની વાત કરે છે$?$ શા માટે$?$
અણદો પોતાના સિવાય, અન્ય કોના માટે ભીખ માંગતો હતો$?$
કમુબહનને દીકરીએ કરેલી ખરીદી સામે કેમ વિરોધ/નારાજગી હતી$?$
‘કર્ણ કુંતી પુત્ર છે’ આ વાત કોને કોને ન કહેવા માટે કર્ણ માતા કુંતી તેમજ વાસુદેવને વિનંતી કરે છે$?$
અણદાનાં પાત્ર દ્વારા લેખકે કઈ સારી વાતો પ્રત્યે સૌનું ધ્યાન ખેંચવા પ્રયાસ કર્યો છે$?$ પાઠનાં આધારે સમજાવો.
કુંતી કર્ણ પાસે શા મતે આવ્યા હતા$?$ કર્ણ એ તેનો શો પ્રત્યુતર આપ્યો$?$
દફનવિધિ પછી કલામના પિતાએ તેમને શું કહ્યું$?$
સુદામા પત્ની દરિદ્રતા દુર કરવા કોની પાસે જવા સુદામાને વિનવે છે$?$ શા માટે$?$