Question
અવર્ગીકૃત માહિતી એટલે શું $?$

Answer

સમષ્ટિ તપાસ કે નિદર્શ તપાસ દ્વારા મળતી માહિતીને મૂળ માહિતી કે અવર્ગીકૃત માહિતી કહેવામાં આવે છે. જેમ કે, એક શાળાના ધોરણ$-11$ ના $200$ વિદ્યાર્થીઓ એ આંકડાશાસ્ત્ર વિષયની પરીક્ષામાં મેળવેલ ગુણ અંગેની માહિતી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$f : A \rightarrow B, A = {-1, 0, 2, 3}; B = \{-1, 2, 5, 8\}; f (x) = 3x + 2, x \in A$ શું $f$ એ વિધેય છે $?$
એક ટ્રેનના ડબામાં 3 વ્યક્તિઓને બેસવા માટે 5 જગ્યાઓ છે. તેઓ કેટલા પ્રકારે પોતાની જગ્યા મેળવી શકે ?
નાશવંત નિદર્શનનું ઉદાહરણ આપો.
$(x + a)^n$ ના વિસ્તરણમાં $n$ હંમેશાં કેવો હોય છે $?$
અચળ વિધેયના વિસ્તારમાં કેટલાં ઘટક હોય ?
એક કુટુંબનો માસિક ખર્ચ ₹ 24,000 છે. જો ખોરાકનો ખર્ચ ₹ 8000 હોય, તો તેનો વૃત્તાંશ કેટલો થાય ?
અનેક સમૂહોમાં વહેંચાયેલી સમષ્ટિમાં જ્યારે સમૂહની અંદર રહેલા એકમોમાં ઓછું ચલન અને જુદા જુદા સમૂહોના અવલોકનો વચ્ચે વધુ ચલન હોય ત્યારે કયાં નિદર્શનનો ઉપયોગ કરવો જોઈએ ?
પ્રસારમાનનાં ચાર માપો પૈકી કયું માપ સૌથી ઓછું વિશ્વસનીય કહી શકાય ?
$f(x)=3 x-5, x \in \mathrm{N} \text { sift } f(x)=16$ હોય, તો $x$ ની કિંમત જણાવો.
$10$ અવલોકનોનું ચતુર્થક વિચલન $3.5$ છે. જો પ્રત્યેક અવલોકનમાં $1.5$ ઉમેરવામાં આવે, તો ચતુર્થક વિચલન શું થાય $?$