Question
બાએ ગુસ્સામાં કાન્તિને શો જવાબ આપ્યો ?

Answer

બાએ પણ ગુસ્સામાં આવીને કાન્તિને જવાબ આપ્યો, “મોર્ટા મારી ભેગો રહે છે કે હું એની ભેગી રહું છું ? બોલતાં જરાક વિચાર કર, મોટાની વહુને મોટાનાં છોકરાં મારી સેવાચાકરી કરે છે. તારે ને તારી વહુને કાંઈ કરવું નથી ને ઉપરથી મારું કામ કરે છે એને કરવા દેવું નથી ? તું રળે છે ને બે પૈસા મોકલે છે એમાં આટલો રોફ શું મારે છે ? જા પૈસોય મોકલતો નહિ, તારો પૈસો મારે આજ થી હરામ છે.’

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બેમાંથી એકેય ભાઈને નવી સિવડાવેલી ચડ્ડી થતી ન હતી. કાન્તિની નજરમાં આનું સાચું કારણ શું હતું ?
ત્રિભુવનદાસ પટેલે નિવૃત્તિ સમયે મળેલી થેલીની રકમ કયા કાર્યમાં ઉપયોગમાં લીધી ?
પિત્ત નીકળવાથી શું થાય ?
તળશી વેવાઈએ બાધા રૂપિયા જેવડી મોટી રકમની કેટલીવાર દાદ આપી ?
કુરિયને ત્રિભુવનદાસ પટેલ અને અન્ય સંનિષ્ઠ વ્યક્તિઓના સહકારથી કઈ સંસ્થાની સ્થાપના કરી ?
સર અમલ દેરાસરીને અંગ્રેજ સરકારે કયો ઈલકાબખત આપેલો ?
’ત્રિભુવનદાસ ફાઉન્દેશન ‘ ધ્વારા આજે પણ સ્ત્રીઓ અને બાળકો ને કઈ સેવાનો લાભ મળે છે?
વિલાયતથી આવ્યા પછી મોટાભાઈ બલાઈને ક્યાં ભણવા લઇ ગયા? ત્યાંથી ક્યાં આગળ ભણવા લઇ જવાના હતા?
વર્ગીસ કુરીયનના સહકારથી ખેડૂતોને પોતાના ઢોરના દૂધ વેચાણમાં કેવી રીતે સુગમતા વરતાવા લાગી?
પાના લગ્ન કોની સાથે થાય છે ?