Question
દિવસે સૂરજે ઉતારેલા ડગલાનું વાદળ શું કરતાં?

Answer

વાદળ દિવસે સૂરજે ઉતારેલા રંગરંગીન ડગલા પહેરી આકાશના અરીસામાં જોતાં. તેઓ ઘેલાં થઈને નાચતાં અને પોતાનો આકાર બદલતાં.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

શૂર્પણખાએ રામને લગ્ન કરવાનું કહેતાં રામે શું કહ્યું?
બકરી છજુકાકાના કાબૂમાં કેમ રહેતી નથી?
રવિના બાપુને ડુંગર પરથી ભાગતાં કોણ સામે મળ્યું? તેમણે તેમને શું કહ્યું? 
છેલ્લે લક્ષ્મણે શૂર્પણખા વિશે આક્રોશ સાથે શું કહ્યું?
છેલ્લે રાજાએ છજુકાકાને શું કહ્યું? 
ડાયનાસોર દેખાવે કેવું હતું? તે ક્યાં આવીને ઊભું રહ્યું?
ચંદ્રમાં દરરોજ રાત્રે કેવા ફેરફાર થતા હતા?
રવિએ બીજી વાર પણ મંદિર ખુલ્લું નહિ મુકાય એમ કહ્યું ત્યારે તેના બા $-$ બાપુએ તેને શું કહ્યું $?$
દિગ્વિજયે જુરાસિક યુગમાં પતંગિયું કચડી નાખ્યું તેના કારણે પલના સમયમાં કેવી સ્થિતિ ઉત્પન્ન થઈ હતી? 
જુરાસિક યુગમાં પહોંચીને દિગ્વિજયે ગમતું ફૂલ તોડવાની વાત કરતાં શાંતાએ તેને શું સમજાવ્યું?