Question
ગવરીની જાન ક્યારે આગળ ચાલે છે ?

Answer

ગવરીની વિદાય પ્રસંગે કન્યાપક્ષની સ્ત્રીઓ અને વરપક્ષની સ્ત્રીઓ સામસામે ગીતોની રમઝટ બોલાવે છે. આ બાજુ રમઝુ મીર પણ શ્વાસ ઘૂંટીન શરણાઈ વગાડવામાં તલ્લીન બની સૂરને ચગાવે છે ત્યારે ગીતોના સૂર વધારે વેધક હતા કે શરણાઈના, એ નક્કી કરવું શ્રોતાઓ માટે મુશ્કેલ લાગે છે, પછી જ્યારે તળશી વેવાઈ મીરને પાવલીની દાદ આપે છે ત્યારે ૨૫ મીર પીઠ ફેરવે છે અને જાન આગળ વધે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ગવરીની વિદાય થતી જાનમાં કેવો રંગ મેળો જામ્યો હતો ?
સિક્યોરિટી ઑફિસરના બયાન પછી લેખક અને તેના મિત્રો પર કેવી અસર થઈ ?
અંબારામ ભદ્રંભદ્રના વેગ માટે કઈ ઘટના યાદ કરાવે છે?
અરીસામાં પોતાનું મોં જોયા પછી દીપક કઈ કલ્પના કરે છે?
દંડની ટિકિટનું લેખક અને મિત્રોએ શું કર્યું ?
દૂધ ઉત્પાદક સહકારી મંડળીના વિચાર અને કાર્યોનાં પ્રચાર પ્રસાર માટે બનેલી ફિલ્મ મંથન વિષે ટૂંકમાં નોંધ લખો .
’આ રોટલાનું વૈતરુ શું કામનું?’ – આ વાક્યનો પ્રત્યુતર શો મળે છે?
વૃદ્ધ સ્ત્રી એ ખોરાક છાંડનાર માટે શું કર્યું?
બા નાનપણમાં મોટાને તેડતી ત્યારે કાન્તિના દિલમાં કેવો ભાવ જાગતો ?
દીપક કેવી રીતે ઘવાયો?