Question
ઝાડને સજીવ કહેવાય કે નિર્જીવ $?$ કેવી રીતે ખબર પડે $?$

Answer

ઝાડને સજીવ કહેવાય. ઝાડ પણ આપણી જેમ જીવવા માટે હવા, પાણી અને ખોરાક $($સૂર્યપ્રકાશ$)$ લે છે. આપણી જેમ વિકાસ પામે છે. તેથી ખબર પડે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

રોજ સવારે ધીંગામસ્તી' કવિતામાં કઈ કઈ ધીંગામસ્તી થઈ છે ?
વાર્તામાં રીંછડીનુ બચ્ચા પ્રત્યેનું વહાલ ક્યા જોવા મળે છે?
રોજ સવારે ધીંગામસ્તી' કવિતાના કવિના ઘરમાં સવારમાં કઈ કઈ ઘટનાઓ બની ? તેમાંથી ગમે એવી અને ન ગમે એવી ઘટનાઓ છૂટી પાડો.
રીંછ વિશે નવું શું જાણવા મળ્યું $?$
ફિયોના દાદાને જ કેમ રામકહાણી સંભળાવતી હશે ?
સામૈયું એટલે શું $?$ તે ક્યારે ક્યારે અને કોણ કોણ કરે છે $?$
ઉપરવાસમાં ખૂબ વરસાદ પડે ત્યારે શું શું થાય $?$
સિંહની પરોણાગત' કવિતાની પહેલી બે પંક્તિઓ અને છેલ્લી બે પંક્તિઓ વચ્ચે શો ફરક છે $?$ એવો ફરક શા માટે છે $?$
રીંછોના વાડા પાસે ભેગું થયેલું ટોળું ખુશીમાં શોર કેમ મચાવી રહ્યું હતું $?$
ધાબડધીંગીથી ડરી ગયેલો પહેલવાન શું કરતો $?$