Question
કાન્તિને બા તરફ કેવી લાગણી થાય છે ?

Answer

કાન્તિને બા તરફ હવે નફરતની લાગણી થાય છે. મોટા ભાઈ કમાતાં નથી; તોય બા એને પ્રેમ કરે છે. પોતાના પૈસા વાપરવા આપે છે. બે વરસ સુધી બાને પૈસા મોકલ્યા પણ હવે લગભગ બંધ કરી દીધા. બા મોટાને સાચવે છે તેથી કાન્તિને બા અને મોટા ભાઈ તરફ નફરત થવા લાગે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free