Question
કંચનમાસી અને એના વર કાન્તિને ઘેર કેમ આવે છે ?

Answer

કંચનમાસી અને એના પર કાન્તિને ધેર અમદાવાદ આવે છે. પારવતીબાએ મૃત્યુ પહેલાં એક પોટલું બાંધી રાખેલું. જેમાં એમનાં ઘરેણાં અને પૈસા હતા. કંચનમાસીને બાએ કહેલું કે મારા મૃત્યુ પછી આ પોટલું તમે કાન્તિને સોંપજો, એટલે આ પોટલું આપવા કાંતિને ઘેર આવેલો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free