Question
લેખકને આંજણી મટાડવા ચશ્માંવાળાએ શી સલાહ આપી?

Answer

લેખકને આંજણી થઈ હતી. તે બજારમાંથી આવતા હતા ત્યાં પાડોશની ચશ્માંની દુકાનના માલિકે એમને દીઠા. તે લેખક પાસે આવ્યા અને કહ્યું,
“ભાઈસાહેબ, મારું કહ્યું માનો તો આ તમને આંજણી થઈ છે તે માટે એક ઝાંખાં “ગોગલ્સ’ લઈ જાઓ. હું મારા સ્વાર્થ માટે નથી કહેતો. ખપ થઈ રહે એટલે એ જોડ પાછી મોકલાવજો.”
આમ, લેખકને આંજણી મટાડવા ચશ્માંવાળાએ ઝાંખાં ગોગલ્સ પહેરવાની સલાહ આપી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

'મોહને પિતાની ખાનદાનીનો વારસો જાળવ્યો હતો' - આ વિધાન સમજાવો. અથવા 'વારસાગત' શીર્ષકની યથાર્થતા ચર્ચો.
મહાનગર મુંબઈ અને કનારા જિલ્લાના એક નાના ગામ – આ બંનેની તુલના “સો ટચનું સોનું' પાઠના આધારે કરો.
લંડન મુલાકાતના લેખકના અનુભવો વર્ણવો.
લેખક વિદેશમાં વસતા ગુજરાતીઓની ગુજરાતી ભાષા અંગે શી ચિંતા વ્યક્ત કરે છે?
ડૉ. પીયૂષ નરરત્નમણિરાવ પર પ્રભાવ પાડવા માટે શું કરે છે?
જુદાં જુદાં પક્ષીઓની વિશેષતા તમારા શબ્દોમાં લખો.
પંખીઓની સંભાળ તમે કઈ રીતે લેશો ? પાઠના આધારે સમજાવો.
સિંહનું અકાળે મૃત્યુ કેવી રીતે થયું તે વિસ્તારથી વર્ણવો.
આફ્રિકાના એક મુલકમાં ગુજરાતીઓમાં ગુજરાતી ભાષાને ટકાવવા શો પ્રયોગ કર્યો છે?
'પારખું કરવા નીકળ્યો એટલે પારખું થઈ ગયું'. નરરત્નમણિરાવના આ વિધાનને વિગતે સમજાવો.