Question
નિદર્શ વ્યાખ્યાયિત કરો.

Answer

સમષ્ટિમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિ દ્વારા યાદછિક રીતેપસંદ કરેલા એકમોના સમૂહને નિદર્શ કહેવામાં આવે છે. જેમ કે, કોઈ શાળાના $900$ વિદ્યાર્થીંઓના સમૂહમાંથી પાદચ્છિક રીતે પસંદ કરેલા $90$ વિઘાર્થીઓનો સમૂહ નિદર્શ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

(x + a)4 ના વિસ્તરણના સહગુણકો લખો.
નાશવંત નિદર્શનનું ઉદાહરણ આપો.
પ્રત્યેક સ્તર માટે નિદર્શનું કદ નક્કી કરવાની રીતો જણાવો.
વિધેયના મુખ્ય પ્રકારો જણાવો.
જો ત્રણ અંકો ધરાવતી યાદચ્છિક સંખ્યાઓ આપેલી હોય અને સમષ્ટિનું કદ બે અંકોમાં હોય, તો નિદર્શ પસંદ કરવા યાદચ્છિક સંખ્યાઓનો ઉપયોગ કેવી રીતે થશે ?
અધઃસીમા અને ઊર્ધ્વસીમા એટલે શું?
અંતિમ અવલોકનોની ન્યૂનતમ અસર થતી હોય તેવું પ્રસારમાનનું કયું માપ છે ?
વિષમતાની બે કસોટીઓ જણાવો.
નિદર્શ એકમો પરથી મળતાં સંખ્યાત્મક પરિણામોને આધારે મેળવેલાં વિવિધ માપ જેવા કે મધ્યક, પ્રમાણિત વિચલન વગેરેને શું કહે છે?
વિધેય $f: Z \rightarrow N, f(t)=t^2+1, t \in Z$ છે. તો f નો પ્રકાર નક્કી કરો.