Question
નિદર્શનનો મુખ્ય ઉદ્દેશ શું છે ?

Answer

નિદર્શનનો મુખ્ય ઉદેશ્ય સમષ્ટિમાંથી પસંદ કરેલા નિદર્શના અભ્યાસ પરથી સમષ્ટિની ખાસિયતો વિષે તારણો મેળવવાનો હોય છે.
સંખ્યાત્મક પરિણામોને આધારે મેળવેલા વિવિધ માપ જેવા કે મધ્યક,પ્રમાણિત વિચલન વગેરેને નિદર્શ આગણકો કહેવાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $25$ અવલોકનો માટે મધ્યકમાંથી લીધેલાં વિચલનોના વર્ગોનો સરવાળો $400$ હોય, તો પ્રમાણિત વિચલન કેટલું થાય $?$
એક માહિતીના ત્રણ ચતુર્થકો $12, 20$ અને $15$ છે, તો ચતુર્થક વિચલન શોધો.
સતત ચલ એટલે શું ? તેના બે ઉદાહરણો આપો.
સમષ્ટિના પ્રાચલોની વ્યાખ્યા આપો.
નિદર્શ એકમો પરથી મળતાં સંખ્યાત્મક પરિણામોને આધારે મેળવેલાં વિવિધ માપ જેવા કે મધ્યક, પ્રમાણિત વિચલન વગેરેને શું કહે છે?
સંમિત આવૃત્તિ$-$વિતરણ કોને કહેવાય $?$
સતત આવૃત્તિ$-$વિતરણ માટે 'થી વધુ' પ્રકારનું સંચયી આવૃતિ$-$વિતરણ વ્યાખ્યાયિત કરો.
મધ્યક સ્થિર માપ છે ? શા માટે ?
આપેલ માહિતીના કેટલા ટકા અવલોકનોની કિંમત $P_{47}$ થી વધુ હશે $?$
ચલ કિંમત મુજબ આવૃત્તિઓની વહેંચણીને શું કહેવાય $?$