Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનદિલ્લી સલ્તનત1 Mark
Question
પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું ?
✓
Answer
પાણીપતનું પ્રથમ યુદ્ધ ઈ.સ.$1526$ માં ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે થયું હતું. આ યુદ્ધમાં ઇબ્રાહિમ લોદી ની હાર થઇ હતી. આ રીતે સલ્તનત યુગનો અંત આવ્યો અને મુઘલ શાસનની શરૂઆત થઈ.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.