Question
પૂરવણીરહિત નિદર્શન એટલે શું ?

Answer

જો સમષ્ટિમાંથી એક પછી એક એકમની પસંદગી કરવામાં આવે અને અગાઉ પસંદ થયેલ એકમ પછીના એકમની પસંદગી પહેલાં પાછો મૂકવામાં ન આવે, તો તેને પૂરવણી રહિત યાદચ્છિક નિદર્શન કહે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

મધ્યવર્તી સ્થિતિનું માપ એટલે શું ?
વિષમ આવૃત્તિ$-$વિતરણમાં મધ્યસ્થના સ્થાન વિશે શું કહેશો $?$
વર્ગ પ્રમાણે આવૃત્તિઓની વહેંચણીને શું કહેવાય $?$
$\frac{1}{8}, 1, m$ ગુણોત્તર-શ્રેણીમાં હોય, તો m ની કિંમત શોધો.
એક ચલના મધ્યક અને મધ્યસ્થની કિંમતો અનુક્રમે $15$ અને $17$ હોય, તો આસાદિત સૂત્રના આધારે બહુલકની કિંમત મેળવો.
કોષ્ટક$-$રચનાના પ્રકારો જણાવો.
કાયદાકીય અને બંધારણીય જોગવાઈ હેઠળ ફરજિયાત હોય ત્યારે કઈ તપાસ કરવામાં આવે છે ?
એક ગુણોત્તર$-$શ્રેણી માટે $\mathrm{T}_{n}=20^{n}$ હોય, તો ${S}_{2} $ શોધો.
જો 25 અવલોકનો માટે મધ્યકમાંથી લીધેલાં વિચલનોના વર્ગોનો સરવાળો 400 હોય, તો પ્રમાણિત વિચલન કેટલું થાય ?
એક કુટુંબનો માસિક ખર્ચ $₹ 24,000$ છે. જો ખોરાકનો ખર્ચ $₹ 8000$ હોય, તો તેનો વૃત્તાંશ કેટલો થાય $?$