Gujarat BoardEnglish MediumSTD 10Gujaratiશરણાઈના સૂર (ગદ્ય)2 Marks
Question
રમજુ મીરની શહનાઈના સૂર કેવા લાગે છે ?
✓
Answer
રમઝુ મીરની શહનાઈના સૂરની મોહિની એવી હતી કે સાંભળનારને એ મસ્ત બનાવી મૂકે છે. એની અસર કાન વાટે સીધી હૃદય પર ચોટ મારે છે ને એ પરિતોષનો નશો સીધો મગજમાં પહોંચે છે, સૌ રમજુ મીરની સૂરની મોહિનીમાં મંત્રમુગ્ધ બની જાય છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.