Question
રમજુ મીરની શહનાઈના સૂર કેવા લાગે છે ?

Answer

રમઝુ મીરની શહનાઈના સૂરની મોહિની એવી હતી કે સાંભળનારને એ મસ્ત બનાવી મૂકે છે. એની અસર કાન વાટે સીધી હૃદય પર ચોટ મારે છે ને એ પરિતોષનો નશો સીધો મગજમાં પહોંચે છે, સૌ રમજુ મીરની સૂરની મોહિનીમાં મંત્રમુગ્ધ બની જાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

રમ મીરે સકીનાને કેવી રીતે ઉછેરીને મોટી કરી ?
ભૂધર મેરાઈને રમઝુ પર ગુસ્સો કેમ આવે છે ?
’આ રોટલાનું વૈતરુ શું કામનું?’ – આ વાક્યનો પ્રત્યુતર શો મળે છે?
ટિકિટ બારીના પારસીનું ભદ્રંભદ્ર તરફનું વર્તન કેવું છે ?
જેઠીબાઈ પોર્ટુગીઝ સરકારના જુલમની કહાણી પોર્ટુગલ ની રાણી સુધી કેવી રીતે પહોચાડી ?
મજુરો ઘાસ કાપવા આવતા ત્યારે બલાઈ કાકીને શું કહેતો? અને કાકી શું કહેતા?
દીપકને રામાં અને તેના પરિવાર તરફ કેમ લાગણી થાય છે ?
ભદ્રંભદ્રનું વર્તન ક્યારે ક્યારે હાસ્ય જન્માવે છે ?
બલાઈ એ બગીચામાં કાકાને કયો અંકુર બતાવ્યો?કાકા એ શો જવાબ આપ્યો?
ભારત દેશના લોકો સામાન્ય રીતે હોટેલમાં વધારે ખોરાક શા માટે મંગાવે છે? પાઠનાં આધારે સમજાવો.