MCQ
અહી$E _{1}, E _{2}, E _{3}$ એ પરસ્પર નિવારક ઘટના છે કે જેથી  $P \left( E _{1}\right)=\frac{2+3 p }{6}, P \left( E _{2}\right)=\frac{2- p }{8}$ અને $P \left( E _{3}\right)$ $=\frac{1- p }{2}$ છે. જો $p$ ની મહતમ અને ન્યૂનતમ કિમંત અનુક્રમે $p _{1}$ અને  $p _{2}$ ,હોય તો  $\left( p _{1}+ p _{2}\right)$ ની કિમંત મેળવો.
  • A
    $\frac{2}{3}$
  • B
    $\frac{5}{3}$
  • C
    $\frac{5}{4}$
  • $1$

Answer

Correct option: D.
$1$
d
$0 \leq P \left( E _{ i }\right) \leq 1$ for $i =1,2,3$

$-2 / 3 \leq p \leq 1$

$E _{1},E _{2},E _{3}$ are mutually exclusive

$P \left( E _{1}\right)+ P \left( E _{2}\right)+ P _{\left( E _{3}\right)} \leq 1$

$2 / 3 \leq p \leq 1$

$p _{1}=1, p _{2}=2 / 3$

$p _{1}+ p _{2}=5 / 3$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો ઉપવલયને વર્તૂળ ${\left( {x - 1} \right)^2} + {y^2} = 1$ ના વ્યાસને અર્ધ-ગૌણ અક્ષ તરીકે લેવામાં આવે છે અને વર્તૂળ ${x^2} + {\left( {y - 2} \right)^2} = 4$ ના વ્યાસને અર્ધ-પ્રધાન અક્ષ તરીકે લેવામાં આવે છે.જો ઉપવલયનું કેન્દ્ર ઊગમબિંદુ હોય અને અક્ષો યામાક્ષો હોય,તો ઉપવલયનું સમીકરણ મેળવો.
જો $|z -3i|$ $ = 2$ હોય તો $z$ ના બિંદુપથનું સમીકરણ મેળવો.
$\lim_{x \rightarrow 0} \frac{\tan \frac{x}{3}-\sin \frac{x}{3}}{{{x}^{3}}}=......$
જો $(0, 4)$ અને $(0, 2)$ અનુક્રમે પરવલયના શિરોબિંદુ અને નાભિ હોય, તો તેનું સમીકરણ શું થાય ?
પાંચ છોકરા અને ત્રણ છોકરીઓ યાર્દચ્છિક રીતે હારમાં બેઠા છે. બધીજ છોકરીઓ ક્રમિક આવે સંભાવના કેટલી થાય ?
બિંદુ $\mathrm{P}(2,-4)$ આગળ પરવલય $\mathrm{y}^{2}=8 \mathrm{x}$ પર દોરવામાં આવે સ્પર્શક અને અભિલંભ એ નિયમિકાને અનુક્રમે  $\mathrm{A}$ અને $\mathrm{B}$ આગળ છેદે છે.જો બિંદુ $Q(a, b)$ એવિ રીતે છે કે જેથી  $A Q B P$ એ ચોરસ થાય છે તો $2 \mathrm{a}+\mathrm{b}$ ની કિમંત મેળવો.
જો $p$ અને $q$ નો લ.સા.અ. $r^2 t^4 s^2$ હોય , જ્યાં $r,s,t$ અવિભાજ્ય પુર્ણાંક સંખ્યાઓ છે. $p$ અને $q$ ધન પુર્ણાંક છે , તો આવી ક્રમયુક્ત જોડ $(p, q)$ ની સંખ્યા ....... છે.
નાભિકેન્દ્ર $(4, -3)$ અને શિરોબિંદુ $(4, -1)$ ધરાવતાં પરવલયનું સમીકરણ શોધો.
${{49}^{n}}+16n-1$ એ ............. વડે વિભાજ્ય છે.
જો ${z_1}$ અને ${z_2}$ એ સમીકરણ ${z^2} + az + b = 0$ ના બે બીજ હોય તો કે જ્યાં $z$ એ સંકર સંખ્યા છે . અને ઉગમબિંદુ ,${z_1}$ અને ${z_2}$ એ સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ  હોય તો . . .