આપતિ અને વ્યવસ્થાપન — સામાજિક વિજ્ઞાન ધોરણ 7 — Question
Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનઆપતિ અને વ્યવસ્થાપન4 Marks
Question
દુષ્કાળ પહેલાં શું કરવું જોઈએ?
✓
Answer
દુષ્કાળ પહેલા ઉપલબ્ધ જળના જથ્થા મુજબ તેના વપરાશમાં આયોજન કરવું. ખેતી માટે ટપક સિંચાઈ જેવી પાણીનો ઓછો બગાડ થાય તેવી પદ્ધતિ અપનાવી અને તેનો પ્રચાર કરવો. સૌને અનાજ મળે તે રીતે અનાજમાં માપબંધી કરવી. અનાજનો બગાડ અટકાવવા ભોજન સમારંભો પર પ્રતિબંધ મુકવો જોઈએ.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.