Question
કવિ કેવી કેવી રીતે ચાલવાનું કહે છે $?$ કેમ $?$

Answer

કવિ નેક થઈને વાયુવેગે $($ઝડપથી$),$ રંગરાગ છોડીને, ભેખ લઈને, હિમાલયની જેમ અવિચલ ટેક લઈને ચાલવાનું કહ્યું છે, કારણ કે રાષ્ટ્રના લોકોએ ભેદ ભૂલીને, એક થઈને, રાષ્ટ્ર માટે સજ્જ થવાનું છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

માત્ર ઊભા રહેવાથી અને ચાલતા રહેવાથી જીવનમાં કેવો ફેર પડશે?
વાલમ આવ્યા પછી તેમની કઈ કઈ બાબતે આગતા$-$સ્વાગતા થશે $?$
આપણે કેવો મિત્ર બનાવવો જોઈએ?
રાજાએ પ્રભુની ક્ષમાયાચના કરીને ગ્રામમાતાને શું કહ્યું ?
તમને આ ગીતની કઈ બાબત સ્પર્શી ગઈ? કેમ?
રામના 'એકપત્નીવ્રત' દ્વારા કવિ શું કહેવા માગે છે $?$
સવારને ‘સોના જેવી સવાર' શા માટે કહી છે?
ધરતીમાતા પણ ક્યારેક ધ્રૂજી ઊઠતી હશે પણ મા ક્યારેય ચલિત થતી નથી.
વાદળી તો ઘડીક વરસીને જતી રહે છે,
પણ માતૃપ્રેમરૂપી મેધ તો બારેમાસ વરસતો રહે છે.
ગંગાના પ્રવાહમાં તો વધઘટ થતી રહે છે, પણ જનનીના પ્રેમનો પ્રવાહ હમેશાં એકસરખો રહે છે.
ચંદ્રની ચાંદનીમાં વટ થાય છે, પણ જનનીના પ્રેમનો ઉજાસ ક્યારે અસ્ત થતો નથી.
$($આ જગતમાં$)$ મધ મીઠું હોય છે અને મેઘ$($વરસાદ$)$નું જળ મીઠું હોય છે પણ હે સખી, માતાનો પ્રેમ તો એનાથી પણ વધારે મીઠો છે.
આ ભાવાર્થ એક ફકરા સ્વરૂપે લખો.
'ગ્રામમાતા'કાવ્યમાં આલેખાયેલું હેમંતઋતુનું વર્ણન લખો.
કવિએ ઈસુને 'ક્ષમાસિંધુ' શા માટે કહ્યા છે $?$