અધરો દિવસ (ગદ્ય) — ગુજરાતી STD 12 Commerce — Question
Gujarat BoardEnglish MediumSTD 12 Commerceગુજરાતીઅધરો દિવસ (ગદ્ય)2 Marks
Question
કવિને મૃત્યુનો દિવસ મુશ્કેલ શાથી લાગે છે ?
✓
Answer
કવિને મૃત્યુનો દિવસ મુશ્કેલ લાગે છે કારણ કે એ દિવસ અચાનક આવશે. કોઈ પણ પ્રકારની ચેતવણી આપ્યા વગર આવશે. સગાં-વહાલાં બધાં તે દિવસે સાથ છોડી દેશે. કીર્તિ ને સંપત્તિ કોઈ સાથે નહિ આવે. આવી પરિસ્થિતિનો ખ્યાલ આવતાં કવિને મૃત્યુનો દિવસ મુશ્કેલ લાગે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.