Question
”ક્યાં રે વાગી” કાવ્યનો ભાવાર્થ જણાવો.

Answer

‘ક્યારે વાગી’ લોકગીતમાંકૃષ્ણ, મોરલી, ગોપી અને મોરલીના નાદને એકમેકની સાથે સુંદર વણી લેવાયું છે.ગોપીઓ કાનાની મોરલી સાંભળી ઘરનાં બધાં કામ પડતા મૂકી કૃષ્ણપ્રેમ પામવાતેની તરફ દોડી જાયછે.
એટલું જ નહિ,વાંસળીના મીઠાં – મધુરાં સૂર સાંભળીને ગોપીઓ પોતાની સહિયરના સાથને, પોતાના ઘરડા, મા – બાપને અને પોતાના રડતા બાળકોને મુકીને કૃષ્ણને પામવા, વાંસળીનાસૂર જે દિશામાંથી આવે છેતે દિશામાં દોડી જાય છે.
આવી કૃષ્ણ ભક્તિને, પંક્તિએ – પંક્તિએ રજુ કરી લોકગીતનારચનાકારેભક્તિમય વાતાવરણ ઉભુ કર્યું છે અને કાનાની મોરલીની સાથે સાથેકાનાની ગોપીઓને નજર સમક્ષરજુ કરી શક્યા છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

“ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો,
દીન-દુઃખિયાનાં આંસુ લો’તા, અંતર કદી ન ધરાજો !”
‘જીવમાં જીવ આવ્યો’ – શિર્ષકની યથાર્થતા ચર્ચો.
દીવાનખાનામાનુ શબ્દચિત્ર આલેખો.
અંતિમ બે શેરને આધારે આત્મનિરિક્ષણ અને પ્રમાણિકતા સમજાવો.
‘મોરલી’ કાવ્યને આધારે કૃષ્ણની રાસલીલાનું વર્ણન કરો.
’પંખી પિંજરામાં ભરાઈ ગયું ‘ માં વ્યક્ત થતી વેદના જણાવો.
’આં બેય ખાલી હાથમાં કેટલું છે!’ – પંક્તિ જણાવો.
માણસની સભાપાત્રતાની યોગ્યતા ગઝલના આધારે સમજાવો.### માણસની સભા પાત્રતાની યોગ્યતા ‘તે બેસે અહીં’ ગઝલને આધારે સમજાવો.
પૂર્ણતા પામેલા વ્યક્તિમાં કેવા ગુણ હો છે
’વાદળ ટોચે પહોચી વેરાઈ ગયું’ પંક્તિમાં વ્યક્ત થતો સંદેશ.