Question
મેનાબેન અને ઊર્મિ દીપક માટે શું કરે છે ?

Answer

મેનાબેન અને ઊર્મિ દીપકને માટે અનેકવાર આંસુ સારે છે, ઊર્મિ તો ૨ડડ્યા જ કરે છે, મેનાબેન વારંવાર તેને શાંત રહેવા અને આરામ કરવાનું કહે છે, રાષ્ટ્રધ્વજની વાત ભૂલી જવાનું કહે છે. દીપકની દરેક વાત માને છે. આમ, બંનેને દીપકે તેરે ફ ખૂબ જ લાગણી અને સહાનુભૂતિ છે. પિતાશ્રી તો નારાજ છે જ !

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free