Question
પ્રસારના નિરપેક્ષ માપ ઉપરથી સાપેક્ષ માપ મેળવવા માટે શું કરવામાં આવે છે ?

Answer

સામાન્ય રીતે પ્રસારના નિરપેક્ષ માપને તેની સરેરાશ વડે ભાગવાથી સાપેક્ષ માપ મળે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

માહિતીનું ગુણાત્મક વર્ગીકરણ કરવાથી શું મળે ?
$56 \times n! = 8!$ હોય તો nની કિંમત શોધો.
સરેરાશની આસપાસ સમાન રીતે વિતરિત ન થઈ હોય તેવી માહિતી માટે મધ્યવર્તી સ્થિતિનું કયું માપ યોગ્ય ગણાય ?
જુદા જુદા એકમોમાં રજૂ થયેલ બે માહિતીની સરખામણી કરવા પ્રસારના કયા માપ ઉપયોગમાં લેવામાં આવે છે ?
વિધેયની વ્યાખ્યા આપો.
એક માહિતીના આવૃત્તિ$-$વિતરણનો મધ્યક તેના મધ્યસ્થ કરતાં $2$ જેટલો ઓછો છે, તો તે આવૃત્તિ$-$વિતરણની વિષમતાનો પ્રકાર જણાવો.
એક ગુણોત્તર$-$શ્રેણીમાં પ્રથમ પદ $2$ અને સામાન્ય ગુણોત્તર $5$ હોય, તો ચોથું પદ શોધો.
y=-5 +2x અને x નું સરેરાશ વિચલન 3 હોય, તો y નું સરેરાશ વિચલન કેટલું થાય ?
બહુલકની વ્યાખ્યા આપો.
અસતત ચલની વ્યાખ્યા આપો.