Question
શ્રીકૃષ્ણ વનરાવનને રસ્તે જનાર પાસે શા માટે દાણ માગે છે?

Answer

શ્રીકૃષ્ણ વનરાવનને રસ્તે જનાર ગોપીઓ પાસેથી દહીંનાં દાણ માગે છે, કારણ કે ગોપીઓ દહીં અને તેને વલોવીને મેળવાતા માખણને પોતાનાં બાળકોને ખવરાવતી નથી અને તેને મથુરાના બજારમાં જઈને વેચી આવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

'ગ્રામમાતા'કાવ્યમાં આલેખાયેલું હેમંતઋતુનું વર્ણન લખો.
મોટે ભાગે ચોમાસામાં કર્યાં કર્યાં પક્ષી$-$પ્રાણીઓના અવાજ સાંભળવા મળે છે $?$
કવિ ભારતના લોકો માટે શું કરવા ઇચ્છે છે $?$
'જનની' કાવ્યમાં આપેલા માના ગુણોનું વર્ણન ટૂંકમાં કરો.
કવિએ રાષ્ટ્રના લોકોને પડકારોને ઝીલવાનું આહ્વાન કરતાં શું કહ્યું છે $?$
ચોમાસામાં તમારી આસપાસ કયા કયા ફેરફારો જોવા મળે છે ?
આ અલગ તારવેલા શબ્દોવાળી પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો
ધરતી, વાદળી, વરસાદ $($મધ$),$ ગંગા, ચંદ્ર, મઘ
'ચરણ પખાળીએ'ને બદલે 'પગ ધોઈએ' એવો શબ્દપ્રયોગ કરીએ તો?
સવારની પ્રકૃતિનાં કર્યાં કર્યાં તત્ત્વો પર શી અસર થઈ?
રામના 'એકપત્નીવ્રત' દ્વારા કવિ શું કહેવા માગે છે $?$