Question
ચોમાસામાં તમારી આસપાસ કયા કયા ફેરફારો જોવા મળે છે ?

Answer

માસા પર્વેનો ઉકળાટ વરસાદ આવતાં શમી જાય છે. ઠંડી વફૂંકાય છે. પશુ, પંખી અને લોકોમાં આનંદ છવાઈ જાય છે. મોર નાચી ઊઠે છે દેડકાં ડ્રાઉં ડ્રાઉં કરે છે. માટીની સુગંધ ચારે બાજુ ફેલાઈ જાય છે. ખેડૂતો બળદ લઈને ખેતરે જાય છે. નદી, નાળાં, કૂવા, સરોવર અને તળાવમાં ન પાણી આવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધરતીમાતા પણ ક્યારેક ધ્રૂજી ઊઠતી હશે પણ મા ક્યારેય ચલિત થતી નથી.
વાદળી તો ઘડીક વરસીને જતી રહે છે,
પણ માતૃપ્રેમરૂપી મેધ તો બારેમાસ વરસતો રહે છે.
ગંગાના પ્રવાહમાં તો વધઘટ થતી રહે છે, પણ જનનીના પ્રેમનો પ્રવાહ હમેશાં એકસરખો રહે છે.
ચંદ્રની ચાંદનીમાં વટ થાય છે, પણ જનનીના પ્રેમનો ઉજાસ ક્યારે અસ્ત થતો નથી.
$($આ જગતમાં$)$ મધ મીઠું હોય છે અને મેઘ$($વરસાદ$)$નું જળ મીઠું હોય છે પણ હે સખી, માતાનો પ્રેમ તો એનાથી પણ વધારે મીઠો છે.
આ ભાવાર્થ એક ફકરા સ્વરૂપે લખો.
કવિએ માનવજાત માટે પ્રેરણારૂપ કયાં કયાં જીવનકાર્યો દર્શાવ્યાં છે?
કવિ કેવી કેવી રીતે ચાલવાનું કહે છે $?$ કેમ $?$
કવિને મતે ઉઘમી માણસ કેવો હોય?
પ્રભુજી અને રાણાજી એ બેમાંથી કોણ રૂઠે તો મીરાંને ન ચાલે ? શાથી ?
બુદ્ધ 'મધ્યમ માર્ગ' દ્વારા શો સંદેશ આપે છે?
વધુ પંખીઓ ચણવા આવે તે માટે તમે શું શું કરશો?
‘નિરંતર ઉઘોગ એટલે બા’-એમ લેખક શા માટે કહે છે? 
આ અલગ તારવેલા શબ્દોવાળી પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો
ધરતી, વાદળી, વરસાદ $($મધ$),$ ગંગા, ચંદ્ર, મઘ
કવિએ રાષ્ટ્રના લોકોને પડકારોને ઝીલવાનું આહ્વાન કરતાં શું કહ્યું છે $?$