આદિવાસી (અનુસૂચિત જનજાતિઓ) — સામાજિક વિજ્ઞાન ધોરણ 7 — Question
Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનઆદિવાસી (અનુસૂચિત જનજાતિઓ)4 Marks
Question
ટૂંક નોંધ લખો:અહોમ સમાજ
✓
Answer
જનજાતિઓની અર્થવ્યવસ્થામાં પરિવર્તન આવતાં તેમજ સમાજની જરૂરિયાતો વધતાં નવાં નવાં કૌશલ્યો ધરાવતા લોકોની આવશ્યક્તા ઊભી થઈ. પરિણામે સમાજ જુદી જુદી જાતિઓમાં વિભાજિત થયો. બીજી બાજુ, અનેક જનજાતિઓ અને સામાજિક જૂથોને જ્ઞાતિ આધારિત સમાજમાં સમાવી તેમને જાતિનો દરજ્જો આપવામાં આવ્યો. એ જાતિઓમાં મુખ્યત્વે વિશિષ્ટ કૌશલ્યો ધરાવતા સમુદાયો છે. હવે વર્ણને બદલે જાતિ સમાજના સંગઠનનો આધાર બની.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.