Question
વિષમતાના પ્રકાર જણાવો.

Answer

વિષમતાના બે પ્રકાર હોય છે જે નીચે દર્શાયા મુજબ છે:
  1. ઘન વિષમતા
  2. ઋણ વિષમતા

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમષ્ટિના પ્રાચલનું ઉદાહરણ આપો.
છેલ્લાં પાંચ વર્ષોમાં અમદાવાદમાં સરેરાશ વાર્ષિક 25 ઇચ વરસાદ પડ્યો હોય અને આ માહિતીનો ચલનાંક 20 % હોય, તો પ્રમાણિત વિચલન કેટલું હશે ?
યાદચ્છિક સંખ્યાઓનાં પ્રચલિત કોષ્ટકોનાં નામ લખો.
સરેરાશ વિચલનની ગણતરીમાં મધ્યકથી મેળવાયેલા વિચલનોનો માનાંક શા માટે લેવામાં આવે છે ?
ક્રમચય અને સંચય વચ્ચે મુખ્ય તફાવત શું છે ?
જો ત્રણ અંકો ધરાવતી યાદચ્છિક સંખ્યાઓ આપેલી હોય અને સમષ્ટિનું કદ બે અંકોમાં હોય, તો નિદર્શ પસંદ કરવા યાદચ્છિક સંખ્યાઓનો ઉપયોગ કેવી રીતે થશે ?
એક વર્ગના વિદ્યાર્થીઓના વજનનું પ્રમાણિત વિચલન $2$ કિગ્રા અને ઊંચાઈનું પ્રમાણિત વિચલન $4$ સેમી છે. તેથી ઊંચાઈનું પ્રમાણિત વિચલન એ વજનના પ્રમાણિત વિચલન કરતાં બમણું કહેવાય. આ વિધાનની યથાર્થતા ચકાસો.
નિદર્શ એકમો પરથી મળતાં સંખ્યાત્મક પરિણામોને આધારે મેળવેલાં વિવિધ માપ જેવા કે મધ્યક, પ્રમાણિત વિચલન વગેરેને શું કહે છે?
તપાસનું કાર્યક્ષેત્ર મર્યાદિત હોય ત્યારે કઈ પદ્ધતિથી માહિતી મેળવવામાં આવે છે ?
તપાસનું કાર્યક્ષેત્ર વિશાળ હોય તેમજ માહિતીનું સ્વરૂપ ગહન કે ગુંચવાડાભરેલુ હોય ત્યારે કઈ પદ્ધતિથી માહિતી મેળવવામાં આવે છે?