Question
સમષ્ટિના પ્રાચલનું ઉદાહરણ આપો.

Answer

  • નિદર્શનનો મુખ્ય ઉદેશ્ય સમષ્ટિમાંથી પસંદ કરેલા નિદર્શના અભ્યાસ પરથી સમષ્ટિની ખાસિયતો વિષે તારણો મેળવવાનો હોય છે.
  • સંખ્યાત્મક પરિણામોને આધારે મેળવેલા વિવિધ માપ જેવા કે મધ્યક,પ્રમાણિત વિચલન વગેરેને નિદર્શ આગણકો કહેવાય છે,જયારે સમષ્ટિ માટેના આ બધાં માપોને પ્રાચલો કહેવાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free