Question
વસંતરાયે શા માટે બૂમો પાડી $?$

Answer

વસંતરાયને એમ જ મનમાં આવતાં તેમણે ખુરશી પરથી ઊભા થઈને હવાથી હલતા બારીના પડદાને ઉતારી લીધો. પડદો ઉતારવાની સાથે જ અધમણ તડકો ઓરડામાં આવ્યો. વસંતરાયની ચામડી એવી નાજુક હતી કે તેમને પોષ મહિનાની મોડી સવારનો તડકો પણ સહન થતો નહિ. તેમની ચામડી તડતડવા માંડી અને સાથે જ તે દારું $-$ દાઝું થઈ ગયા. તેથી તડકાને બહાર કાઢવા માટે તેમણે બૂમો પાડી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free