Question
માણસને લખાણ લખવાની ઈચ્છા શાથી થઇ$?$

Answer

કોઈ પણ પ્રકારની લિપિની શોધ થઈ તે પૂર્વે જ માણસ બોલતા શીખ્યો. બોલીને પોતાના વિચારો તેમજ જરૂરિયાત વ્યક્ત કરતાં શીખ્યો. આ પછી પોતાનાં વિચારો અને લાગણીઓની નોંધ કરી અન્ય વ્યક્તિઓ સુધી પહોચાડવાની ઈચ્છા થઈ. આ ઈચ્છાની પૂર્તિના ભાગરૂપે માણસે ચિત્રલિપિ શરૂ કરી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free