Question
મીરાંબાઈને ઝેરનો કેમ ડર નથી ?

Answer

મીરાંબાઈને રાણાજીએ ઝેરનો પ્યાલો મોકલ્યો, પણ મીરાંને ઝેરનો ડર લાગતો નથી; કારણ કે શ્રીકૃષ્ણની કૃપાથી એ ઝેરનું અમૃત બની જશે. આથી મીરાંબાઈ ભગવાનનું ચરણામૃત સમજીને તે પી જાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વૃદ્ધાની આંખમાં આંસુ કેમ આવ્યાં?
સજ્જન યાત્રાળુ ગધેડાને કેવી રીતે બચાવે છે?
કાવ્યમાં ધરતી, ગંગા, વાદળી તેમજ ચંદ્ર કરતાં માતાને કેવી રીતે ચઢિયાતી બતાવાઈ છે?
કવિને મતે ઉઘમી માણસ કેવો હોય?
‘નિરંતર ઉઘોગ એટલે બા’-એમ લેખક શા માટે કહે છે? 
કવિ કેવી કેવી રીતે ચાલવાનું કહે છે $?$ કેમ $?$
તમારા ગામમાં વરસાદ પડ્યો છે. તમારા મિત્રના ગામમાં વરસાદ પડ્યો નથી, તમારા મિત્રને ફોન કરી બંને વચ્ચે કેવા સંવાદો થાય છે તે લખો.
સવારની પ્રકૃતિનાં કર્યાં કર્યાં તત્ત્વો પર શી અસર થઈ?
તમારા આંગણામાં કે આસપાસ કયાં ક્યાં પંખીઓ ચણવા આવે છે $?$
તમે ક્યારેય કોઈ ખેતર કે વાડીમાં ગયા છો? એ ખેતરમાં વાવેલા પાકનું નામ શું હતું? એ કઈ જતુનો પાક હતો? આઠ-દસ લીટીમાં એ ખેતરની હરિયાળીનું વર્ણન કરો.