Question
પાહોમનો પરિશ્રમ કેમ એળે ગયો?

Answer

પાહોમે વધારે ને વધારે જમીન મેળવવાની લાલચમાં, ઉતાવળે ખાધું - જોઈતો આરામ ન કર્યો અને શક્તિ કરતાં વધારે ચાલ્યો. દિવસ પૂરો થાય (સૂર્યાસ્ત થાય) ત્યાં સુધીમાં શરૂ કરેલ સ્થળે પહોંચી જવા ઝડપથી દોડવા માંડ્યું - પરસેવો વળવા છતાં, તેની પરવા કર્યા વગર દોડતો રહ્યો. આમ, ક્ષમતા કરતાં વધારે પરિશ્રમ કરવાના કારણે તેનું મૃત્યુ થયું - ને તેનો પરિશ્રમ એળે ગયો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

"હડાળા" ગામનું અને તેના દરબારનું વર્ણન પાઠના આધારે ટુંકમાં કરો.
ગગુભાના મોં પર ક્ષોભનું લીંપણ શાથી છુપાઈ ગયું$?$
ઇટાલિયન યુગલને સાત દિવસ કુસ્કોમાં ફર્યા વગર શા માટે પડ્યા રહેવું પડ્યું?
વાંચન શોખ અંગે પાઠમાં આપેલા બે ઉદાહરણ આપો.
જીદુનાથ કલ્યાણીના લગ્ન નક્કી થયા પછી કેવી મનોદશા અનુભવે છે$?$
વૃદ્ધ હોવા છતાં જીદુનાથ શા માટે ખુબ દોડધામ કર્યા કરતા હતા$?$
સુદામા પત્નીને ભાગ્યની કઈ વાત કરે છે$?$
નિશીથનાં પિતાજીને, તેની ‘બા’ ની કઈ વાતોનું સ્મરણ થાય છે$?$ પાઠનાં આધારે જણાવો.
મચ્ચુ પીચ્છુ નેરોગેજ ટ્રેનની પાટાની રચનાની શી વિશેષતા છે?
કુસુમાયુધ ખરેખર માંદો પડ્યો ને ડોક્ટર બોલાવ્યા, ત્યારે ડોકટરે તેને કેવી રીતે તપાસ્યો$?$