Question
‘પ્રયાણ’ પાઠના શીર્ષકની ચર્ચા કરો.

Answer

પ્રયાણ’ પાઠનું શીર્ષક યથાર્થ છે. પાઠને અને ભદ્રંભદ્રને સમજવામાં આ શીર્ષક ખરેખર યોગ્ય સાબિત થાય છે. આર્યધર્મ અને ભારતીય સંસ્કૃતિના પ્રચાર માટે મુંબઈ જવામાં ‘પ્રયાણ કરવું પડે છે. ભદ્રંભદ્ર આ કારણે એ કથ્ય ઉમંગ અનુભવે છે. પ્રસંગોપાત સંસ્કૃત પ્રચુર ભાષામાં વાતચીત કરે છે ત્યારે તેમનું આર્યધર્મ સાચવવાનું ‘પ્રયાણ” કારણભૂત બને છે.

યવનના સ્પર્શથી સ્નાન કરીને શુદ્ધ થવાનું પ્રયાણ જરૂરી બને છે, ચકો કરીને તે પર ઊભા રહીને પાણી પીવું, એ ભારતીય સંસ્કૃતિને બચાવવાનું પ્રયાણ દર્શાવે છે. આમ, ભદ્રંભદ્ર વેદધર્મનું રક્ષણા કરવા, આર્યધર્મનો જય કરવા, સનાતન ધર્મનો જય કરવા – પ્રચાર કરવા અનેરા ઉમંગથી મુંબઈ જવા પ્રયાણ કરે છે, એ વાતથી જ ‘પ્રયાણા’ પાઠનું શીર્ષક પથાર્થ સાબિત થાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

‘શરણાઈના સૂર’ ટૂંકીવાર્તામાં વર્ણવેલ લગ્નના માહોલનું વર્ણન કરો
ભૂલ કરનારાએ દંડની ટીકીટની ફોટોસ્ટેટ નકલ કરી ઘરની દીવાલ પર કેમ રાખી?
ગવરીની વિદાય-પ્રસંગે વ્યક્ત થતી વેવાઈઓની અધિરાઈનું વર્ણન કરો.
ત્રિભુવનદાસ પટેલની નાનપણની પ્રવૃત્તિનો થોડો ખ્યાલ આપો.
વર્ગીસ કુરિયનનું અમૂલ ડેરીના વિકાસમાં કેવું યોગદાન રહ્યું ?
’દીપકના પિતા’નુ હૃદયપરિવર્તન તમારા શબ્દો માં વર્ણવો.
‘શરણાઈના સૂર’ ટૂંકીવાર્તામાં વર્ણવેલ લગ્નના માહોલનું વર્ણન કરો.
ડૉ. વર્ગીસ કુરિયનનું પાત્રાલેખન કરો.
'ઝબકે જ્યોત’ એકાંકીના શીર્ષકની ચર્ચા કરો.### ‘ઝબક જ્યોત’ શીર્ષકની યથાર્થતા ચર્ચો.
ડૉ. વર્ગીસ કુરિયનને મળેલ પદવીઓનો ટૂંકમાં ઉલ્લેખ કરો.