Question
મધ્યયુગના સાહિત્યનો પરિચય આપો.

Answer

મધ્યયુગ દરમિયાન અનેક ખ્યાતનામ સાહિત્યકારોએ જુદા જુદા વિષયો પર અમર ગ્રંથો લખ્યા હતા. મધ્યયુગીન સાહિત્યકારો અને તેમના ગ્રંથોની માહિતી નીચે મુજબ છે:

ક્રમસાહિત્યકારગ્રંથ
$1.$હેમચંદ્રાચાર્યસિદ્ધહેમશબ્દાનુશાસન
$2.$જયદેવગીતગોવિંદમ્
$3.$નારાયણહિતોપદેશ
$4.$ભાસ્કરાચાર્યસિદ્ધાંત શિરોમણિ અને લીલાવતી
$5.$ચંદબરદાઈપૃથ્વીરાજરાસો
$6.$અમીર ખુશરોતુઘલખનામાં અને તારીખે દિલ્લી
$7.$ઇબ્નબતુતાકિતાબુલ હિન્દ (રહેલા)
$8.$પદ્મનાભકાનડદે પ્રબંધ
$9.$મહંમદ જાયસીપદ્માવત

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free