Gujarat BoardEnglish MediumSTD 10Gujaratiશરણાઈના સૂર (ગદ્ય)2 Marks
Question
૨૫ મીર ડોસાની ડાગળી ચસકી ગઈ છે એમ લોકો શા માટે કહે છે ?
✓
Answer
એક તો પોતાની પત્નીનું અવસાન થયું એ કારણ. બીજું કે સકીનાનું સાસરે એક અઠવાડિયામાં અવસાન થયું એ બીજું કારણ, ગવરીનો વિદાય વખતે રમઝુ મીરને સકીનાની વિદાયની વીતી ગયેલી વાત યાદ આવે છે, પત્ની અને દીકરીના દેહવિલયથી તે ચિત્તભ્રમે દશાને પામે છે. શૂન્યમનસ્ક થઈ જાય છે, તેથી રમઝુ મીર ડોસાની ડાગળી ચસકી ગઈ છે એમ લોકો કહે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.