સત્યવીર સોક્રેટીસ (ગદ્ય) — ગુજરાતી STD 12 Commerce — Question
Gujarat BoardEnglish MediumSTD 12 Commerceગુજરાતીસત્યવીર સોક્રેટીસ (ગદ્ય)1 Mark
Question
સોક્રેટીસે મોતનો સ્વીકાર શા માટે કર્યો ?
✓
Answer
સોક્રેટીસ તેના જીવન દરમિયાન ઍથેન્સની ઘરતીનાં બધાં નિયમો સ્વેચ્છાએ પાળ્યા હતા. કાયદાનો ભંગ કરી, પાપની સામે પાપથી બદલો વાળવાની ભાવના સોક્રીટીસમાં ન હતી, તેથી પોતાની ફરજ સમજીને સોક્રેટીસે મોતની સજાનો સ્વીકાર કર્યો.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.