MCQ
નીચેના વાક્યમાંથી સાદુ વાક્ય ઓળખાવો.
  • ખેતર વાવતાં પહેલા તમારે ઘાસ દૂર કરવું હતું.         
  • B
    . રામેશ્વર મંદિરમાં કીર્તન શરૂ થાય કે ખાવા - પીવાની સૂઘ રહે નહીં .
  • C
    માણસ જો ઉપયોગી અને જરૂરી કામ કરતો હોય તો એમાં શરમજનક કશું જ નથી.         
  • D
    વેનિસની શેરીઓમાં શોક અને પશ્ચાતાપઘેરાં એથેલોના અંતિમ શબ્દો જાણે પડઘાય છે.

Answer

Correct option: A.
ખેતર વાવતાં પહેલા તમારે ઘાસ દૂર કરવું હતું.         
ખેતર વાવતાં પહેલા તમારે ઘાસ દૂર કરવું હતું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free