MCQ
નીચેનાં વાક્યોમાંથી સાદું વાક્ય ઓળખાવોઃ
- Aસફળતા નિષ્ફળતા અને ચડતી – પડતી પ્રભાશંકરના ઘર સાથે ઘડાયેલી છે.
- Bહસમુખ પ્રભાશંકરની કાળજી રાખતો ન હતો અને તેનું કામ પણ કરતો ન હતો.
- ✓ચિરાયુના વસ્ત્રમાં કાણું પડ્યું.
- Dસિદ્ધપુરુષે આપેલા વસ્ત્રમાં રાજારાણીના વિચારને કારણે કાણું પડ્યું.