MCQ
નીચેના વાક્યમાંથી સાદુ વાક્ય ઓળખાવો.
  • A
    એક દિવસ મારે સારું મગ રાંધીને લાવ્યા ને અત્યંત સ્વાદથી ખાધ્યા.         
  • હું કંઈ તમારી જેમ નિશાળમાં શીખ્યો નથી.
  • C
    મેં કઈ ધ્યાન ન આપ્યું એટલે તેઓ શાંત થઈ ગયા        
  • D
    જો મહાપુરૂષો માણસના બાહ્ય પરિધાન પરથી તેનું મૂલ્યાંકન કરે તો તેઓ આપોઆપ મહાપુરુષ મટી જાય !

Answer

Correct option: B.
હું કંઈ તમારી જેમ નિશાળમાં શીખ્યો નથી.
હું કંઈ તમારી જેમ નિશાળમાં શીખ્યો નથી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free